December 2022 Newsletter

 મધુરાષ્ટકમ વચનામૃત સાર  જીવનમાં બધાં સૂકો કર્મના ફળ સ્વરૂપે મળે છે, ઓણ સત્સંગ ફકત કૃપાથી જ મળે છે. સત્સંગનો સમય એ જીવનનું ભાથું છે. પાત્ર બન્યા વિના પ્રાપ્તિ સંભવ…

Read more

November 2022 Newsletter

કલૌ કેશવ કિર્તનાત કળિયુગમાં કેશવના કીર્તન (ગુણગાન) નો મહિમા કીર્તન: એટલે ગુણગાન; નામ-સ્મરણ. આ કીર્તનના પર્યાયવાચક શબ્દો છે. સતયુગમાં જે ફળ તાપ કરવાથી, ત્રેતાયુગમાં જે ફળ યજ્ઞ કરવાથી, દ્વાપર યુગમાં…

Read more

October 2022 Newsletter

પોષણં તદ્ અનુગ્રહ: પુષ્ટિ એટલે પોષણ, અનુગ્રહ, કૃપા. એટલે જ પુષ્ટિમાર્ગ એટલે કૃપા માર્ગ,  કૃપા એ ભગવદ ધર્મ છે, આ એક એવો ધર્મ છે કે જેનાથી લૌકિક તેમજ અલૌકિક ફલ…

Read more

September 2022 Newsletter

ધ્યાન-ચિંતન-મનન શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં જણાવ્યું છે કે "હરિ મૂર્તિ સદા ધ્યેયા". એક માત્ર પેઅભુજ ધ્યાન કરવા યોગ્ય છે માટે તેમના સ્વરૂપમાં સદા આપણા ચિત્તને સ્થિર કરવું તે…

Read more

May 2022 Newsletter

શ્રીજીની સામગ્રી રસગુલ્લા સામગ્રી: ૧ લિટર દૂધ ગાયનું (ભેંશ નું દૂધ પણ ચાલે, જુઓ નીચે નોંધ), ૨ કપ સાકર, ૩ કપ પાણી દૂધ ફાડવા માટે : ૧ કપ…

Read more

March 2022 Newsletter

સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ નિષ્ઠા શ્રી ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખીયે તો જ નિષ્ઠા બંધાય. સર્વ કાર્યો  કરતા એની જ યાદ રહે અને, જે મોખરે રાખીને બધા જ…

Read more

December 2021 Newsletter

JJ Shri Message સર્વે વૈષ્ણવ ને ભગવદ સ્મરણ ભગવત્સુખાર્થે કોઈં પણ ત્યાજ્ય છે શ્રી ગુંસાઈજી જયારે કિશોર અવસ્થામાં હતા ત્યારે વીણા ખુબજ સુંદર વગાડતા. વીણા વગાડવાથી આંગળિયો તારની સાથે…

Read more

Tax-exempt under section 501(c)(3) EIN: 85-0948839
Copyright © Vaishnav Sangh of USA 2024. All Rights Reserved.